Thursday, May 28, 2015

પણ શત્રુઓયે મિત્ર બને છે !!

ખરો ભોક્તા તો તે છે જે આપીને, બીજાને જમાડીને જમે છે. જે દરિદ્રતા અને ભૂખથી કૃશ છે અને અન્નની આશાએ અતિથિ બન્યો છે તેને આપવામાં જ સાચો આનંદ છે. યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી જે ફળ પ્રાપ્ત થાય તે ભુખ્યાને અન્ન આપ્યાથી પ્રાપ્ત થાય છે. આવા પરગજુ માણસના મિત્રો જ મિત્રો નથી રહેતા પણ શત્રુઓયે મિત્ર બને છે.

                                         - ઋગ્વેદ

No comments:

Post a Comment