જે જ્ઞાનનું ઉત્તમ સાધન છે એટલું જ નહીં પણ જે સ્વયં વિજ્ઞાનરૂપ છે. જે એકાગ્ર થાય ત્યારે શક્તિશાળી ચિત્ત બને છે, જે ધૈર્યરૂપ છે, જેની અંદર પ્રકાશ પથરાય છે.
જે પ્રાણીઓમાં અમૃત અર્થાત અવિનાશી તત્ત્વ છે. અને જેના વિના કાંઇ જ કર્મ કરાતું નથી, કરી શકાતું નથી, તે મારું મન શિવસંકલ્પ થાઓ.