Sunday, May 24, 2015

તેની ઇન્દ્રિયો વશમાં રહે છે, !

જે વિવેકહીન બુદ્ધિવાળો અને અનિયંત્રિત મનવાળો છે તેની ઇન્દ્રિયો વશમાં રહેતી નથી. જેમ દુષ્ટ ઘોડાઓ અસાવધાન સારથિના વશમાં રેહતા નથી. પરંતુ જેની બુદ્ધિ હંમેશા વિવેકયુક્ત હોય છે તેની ઇન્દ્રિયો વશમાં રહે છે, જેમ સારા ઘોડાઓ સાવધાન સારથિના વશમાં રહે છે.

No comments:

Post a Comment