વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
જેઓ અવિદ્યાની આરાધના કરે છે તે ગાઢ અંધકારમાં પ્રવેશે ચી, પરંતુ જેઓ કેવળ વિદ્યાની ઉપાસના કરે છે તેઓ એથીય વધુ ગાઢ અંધકારમાં ડૂબે છે. જે વિદ્યા અને અવિદ્યા આ બન્નેને સાથે સમજીને ઉપાસે છે તે અવિદ્યાથી મૃત્યુને તરી જઇ વિદ્યાથી અમરત્વ પામે છે.
No comments:
Post a Comment