Sunday, May 24, 2015

મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ

મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તેજ છે કે જેનાથી શ્રીકૃષ્ણનાં ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ થાય તેવી હોય, જે કામના શૂન્ય હોય અને જે નિત્ય નિરંતર રહેતી હોય. આવી ભક્તિ દ્વારા આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને જીવન કૃતકૃત્ય બની જાય છે.

No comments:

Post a Comment