એકવાર હું સ્કૂલમાં ગયો હતો. પહેલી લાઇનમાં બેઠેલા એક બાળકને મેં પૂછ્યું ઃ તું કોણ છે ?' તે કહે, બ્રાહ્મણ છું.' બીજાને પૂછ્યું તો કહે, કોકણસ્થ બ્રાહ્મણ છું !! ત્રીજો કહે હું ઋગ્વેદીય કોંકણસ્થ બ્રાહ્મણ છું!!' છેલ્લે એક છોકરાને આખરે પૂછ્યું તો જરા ગભરાઇને કહે ઃ હું એક છોકરો છું.' મેં કહ્યું ઃ આ છોકરનો.જવાબ સાચો છે. આજે આપણે ભૂલી ગયા છીએ કે હું મનષ્ય છું. શીક્ષણ દ્વારા પણ તે નથી શીખવાતું.
No comments:
Post a Comment