Sunday, May 31, 2015

આ યુગનાં સાત પાપ !!

આ યુગનાં સાત પાપ ઃ

૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩. ચારિત્ર્ય વગરનું શિક્ષણ
૪. નીતિ વગરનો વ્યાપાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ
૭. મૂલ્યો વગરનું રાજકારણ

                                        - ગાંધીજી

No comments:

Post a Comment