વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
આ યુગનાં સાત પાપ ઃ
૧. કાર્ય વગરની કમાણી ૨. વિવેક વગરનું સુખ ૩. ચારિત્ર્ય વગરનું શિક્ષણ ૪. નીતિ વગરનો વ્યાપાર ૫. માનવતા વગરનું વિજ્ઞાન ૬. ત્યાગ વગરનો ધર્મ ૭. મૂલ્યો વગરનું રાજકારણ
- ગાંધીજી
No comments:
Post a Comment