Monday, May 25, 2015

નિર્ણયશ્ક્તિ

* નિર્ણયશ્ક્તિ અનુભવમાંથી આવે છે
અને અનુભવો ખોટા નિર્ણયોમાંથી    મળે છે !

* પ્રારબ્ધનું તાળું પુરૂષાર્થની ચાવી દ્વારા જ ખોલી શકાય છે.

* હોડી લઇને કિનારે બેસી રહેવાથી નદીની સામે પાર જવાતું નથી.

No comments:

Post a Comment