Monday, May 25, 2015

બ્રાહ્મણ કોને કહેવો ?

(૧)

* જે વસ્તુ કરતા વિચારને મહત્વ આપે છે.
* જે પદાર્થ કરતાં ચેતનાનું વધારે મૂલ્ય આંકે છે.
* જે ભૌતિક સંપતિ કરતાં આધ્યાત્મિક સમજણનો વધારે આદર કરે છે.
* જે સ્થૂળ કરતાં સૂક્ષ્મ તરફ વધારે આકર્ષણ અનુભવે છે.

(૨)

દરેક વાતની વચ્ચે આપણી જાતની વાત ન કરીએજી,

સૌને મળીએ, સૌમાં ભળીએ, ને સૌને સાંભળીએજી.

No comments:

Post a Comment