વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય?
વિદ્યા વગરના માણસને ધન ક્યાંથી હોય?
ધન વગરનાને દોસ્ત ક્યાંથી હોય?
અને દોસ્ત વગરના માણસને સુખ ક્યાંથી હોય?
No comments:
Post a Comment