વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
હું ઉન્નતિને ખોળતો હતો, મને તે વિનયમાંથી મળી, હું પુરૂષાર્થને ખોળતો હતો, તે મને સત્યમાંથી મળી, હું મોટાઇને શોધતો હતો, તે મને ધૈર્યમાંથી મળી, હું શાંતિને શોધતો હતો, તે મને વૈરાગ્યમાંથી મળી. હું સંપત્તિને શોધતો હતો, તે મને ઇશ્વરાશ્રિત થવાથી મળી.
No comments:
Post a Comment