<ul>
<li>તવંગર લોકો ગરીબો કરતાં એક જ સગવડ વધુ ભોગવતા હોય છે અને તે છે બીજાઓને સુખી કરવાની! પણ તેઓ ભાગ્યે જ તે સગવડનો ઉપયોગ કરતા હોય છે !
<li>પોતે જાણે છે એવું જે નથી જાણતો તે ઉત્તમ. પોતે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માનનાર રોગિષ્ઠ.
<li>જેને દુનિયા ઇયળનો અંત કહે છે, તેને કવિ પતંગિયાની શરૂઆત કહે છે !
</ul>
No comments:
Post a Comment