વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
* માનવીના પગ એટલા લાંબા હોવા જોઇએ કે તે ધરતીને સ્પર્શે અને હાથ એટલા લાંબા હોવા જોઇએ કે તે ગગનને સ્પર્શે.
* જે હિંમશ સ્મિત આપી શકે છે, તે ગરીબ નથી.
* જે ગમે છે તે મળે, તેનું નામ સુખ છે અને જે મળે છે તેને ગમતું કરીએ તેનું નામ આનંદ છે.
No comments:
Post a Comment