Tuesday, May 26, 2015

કારણ !

એક અભ્યાસ પ્રમાણે મનોચિકિત્સકને ત્યાં

આવતા ૫૦ ટકા દરદીઓનું કારણ તેમણે

લગ્ન નહોતા કર્યા તે હતું અને બાકીનાનું

કારણ લગ્ન કર્યાં હતા તે હતું !

No comments:

Post a Comment