* ડાહ્યો માણસ એના દુશ્મનો પાસેથી શીખી લે છે, એટલું મૂર્ખ માણસ તેના મિત્રો પાસેથી શીખતો નથી.
* પુષ્પોની ચોકી થાય, સુગંધની નહી.
* મુક્તિમાં વિહરતો માણસ પોતાની બધી શક્તિ માનવસવામાં જોડી દે તો પણ તેનું સંતુલન ખોરવાતું નથી, કારણ કે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે.
No comments:
Post a Comment