Sunday, May 24, 2015

મૂર્ખ માણસ !!

* ડાહ્યો માણસ એના દુશ્મનો પાસેથી શીખી લે છે, એટલું મૂર્ખ માણસ તેના મિત્રો પાસેથી શીખતો નથી.

* પુષ્પોની ચોકી થાય, સુગંધની નહી.

* મુક્તિમાં વિહરતો માણસ પોતાની બધી શક્તિ માનવસવામાં જોડી દે તો પણ તેનું સંતુલન ખોરવાતું નથી, કારણ કે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે.

No comments:

Post a Comment