Tuesday, May 26, 2015

એ તો ઇશ્વર જાણે !

* આવ્યાંને આદર નહી, નહીં નેણોમાં નેહ
ઇ ઘર ન જાવું કંથડા, ભલે કંચન બરસે મેહ !

* સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી,
સુખ દુઃખ કાયમ ટકતાં નથી, એ નીતિ ઉર આણવી.

* ઊજળો દિન દેખી સૌ જાણે ન્યાલ થયો આ ટાણે,

કાલ દિવસ કેવો દેખાશે, એતો ઇશ્વર જાણે !

No comments:

Post a Comment