Friday, May 22, 2015

તારા સિવાય બધા મૂરખ છે.!!!

* હે ઇશ્વર ! આ વિશ્વમાં મારા અને તારા સિવાય બધા મૂરખ છે. જોકે મને કયારેક તારા માટે પણ શંકા થાય છે !

* પાડોશીઓ નિઃસ્વાર્થપણાની ખૂબ પ્રશંસા  કરે છે, કારણ કે એથી એમને ઘણો ફાયદો થાય છે.

* યાદશક્તિ વધારવાનુ પુસ્તક વાંચીને પંદર દિવસમાં પાછુ આપવનુ કહ્યુ હતુ પરંતુ કોની પાસેથી લીધુ હતુ તે યાદ આવતુ નથી !

* એક જાહેરાત ઃ આજે અહી જ્યોતિષાચર્યનુ પ્રવચન હતુ તે અણધારેલ સંજોગોને લીધે મુલત્વી રાખ્યુ છે !

No comments:

Post a Comment