* હે ઇશ્વર ! આ વિશ્વમાં મારા અને તારા સિવાય બધા મૂરખ છે. જોકે મને કયારેક તારા માટે પણ શંકા થાય છે !
* પાડોશીઓ નિઃસ્વાર્થપણાની ખૂબ પ્રશંસા કરે છે, કારણ કે એથી એમને ઘણો ફાયદો થાય છે.
* યાદશક્તિ વધારવાનુ પુસ્તક વાંચીને પંદર દિવસમાં પાછુ આપવનુ કહ્યુ હતુ પરંતુ કોની પાસેથી લીધુ હતુ તે યાદ આવતુ નથી !
* એક જાહેરાત ઃ આજે અહી જ્યોતિષાચર્યનુ પ્રવચન હતુ તે અણધારેલ સંજોગોને લીધે મુલત્વી રાખ્યુ છે !
No comments:
Post a Comment