* એક વાવાઝોડું થયું. એમાં એક આંબો ધરાશાયી થયો. કોઇ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઇ, અનેક બીજાઓને તેનાં ફળ ગયાં માટે પરિતાપ થયો. પરંતુ કોઇકને જ યાદ આવ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુક્તી હતી તેના સૂર ખોવાયા.
* હું તો છું પીછું કાળના પંખી પાંખનું સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ !
-મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment